એક મુક્તક
February 11, 2008
નિત્ય નૂતન છું પ્રવાસી,
હું જ છું એ દિવ્યશ્વાસી.
પરકમા પુરી કરીને,
થઈ ગયો અંતર નિવાસી.
ધૈવત શુક્લ
જુલાઈ, 1993.
મારી ગુજરાતી કવિતાઓ
નિત્ય નૂતન છું પ્રવાસી,
હું જ છું એ દિવ્યશ્વાસી.
પરકમા પુરી કરીને,
થઈ ગયો અંતર નિવાસી.
ધૈવત શુક્લ
જુલાઈ, 1993.